11 સપ્ટેમ્બર 2024 ના રોજ, કેન્દ્ર સરકાર દ્વારા PM Jan Arogya Yojana અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હવે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃધ્ધોને 5 લાખની હોસ્પિટલ સારવાર FREE આપવામાં આવશે. આ યોજના સરકારની સત્તાવાર જાહેરાત છે.
PM Jan Arogya Yojana આ યોજના શું છે.
PM Jan Arogya Yojana હેઠળ, 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને 5 લાખ રૂપિયાના Free હેલ્થ ઈન્સ્યોરન્સ લાભ મળશે. આ યોજના હેઠળની સારવાર કેશલેસ હશે, એટલે કે હોસ્પિટલમાં દાખલ થતાં જ મફત સારવાર મળશે, અને પહેલા કોઈ પૈસા ચૂકવવાની જરૂર નહીં હોય.
Pradhan mantri Jan aarogya યોજના નો લાભ કોને મળશે
- 1. ઉંમર મર્યાદા: 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધો પ્રધાનમંત્રી જાન આરોગ્ય યોજનાનો લાભ લઈ શકશે.
- 2. આર્થિક સ્થિતિ:આ યોજનાનો લાભ બધી જાતના વર્ગો, ગરીબ, મધ્યમ, અને ઉચ્ચ વર્ગના વૃદ્ધોને મળશે. આ માટે કોઈ આવક મર્યાદા નથી.
- 3. કાર્ડ:સરકાર દ્વારા અલગ free હેલ્થ ઇન્સ્યોરન્સ કાર્ડ આપવામાં આવશે, જે કાર્ડ દર્શાવવાથી દર્દીને free સારવાર મળશે.
PM Jan arogya yojana નો લાભ કેવી રીતે મેળવવ
1.કાર્ડ મેળવવું: નજીકના હેલ્થ સેન્ટર અથવા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને હેલ્થ ઇન્સ્યોરન્સ કાર્ડ મેળવવું.
2.જરૂરી દસ્તાવેજ:જાતીય ઓળખ તથા ઉંમરના પુરાવા સાથે કાર્ડ માટે અરજી કરવી.
ફેમિલી પાસે પહલે થી આયુષ્માન કાર્ડ છે તો શું થશે
જો કોઈ પરિવાર પાસે આયુષ્માન કાર્ડ છે, તો 70 વર્ષથી વધુ ઉંમરના સભ્યને વાર્ષિક 5 લાખ રૂપિયાની મફત સારવારની સાથે નવા હેલ્થ ઇન્સ્યોરન્સ કાર્ડ ઉપર વધુ 5 લાખ રૂપિયાની મફત સારવાર મળશે.
PMJAY ની મુખ્ય સુવિધાઓ:
- તબીબી તપાસ, સારવાર, અને સલાહ
- સર્જરી અને ઓપરેશન
- પ્રી-હોસ્પિટલાઈઝેશન અને પોસ્ટ-હોસ્પિટલાઈઝેશન સંભાળ
- દવા, ડાયગ્નોસ્ટિક, અને લેબોરેટરી તપાસ
- આવાસ, ખોરાક, અને આઈસીઆયુ ચાર્જ
PMJAY યોજના દ્વારા કઈ હોસ્પિટલ માઁ લાભ લઈ શકાય:
આ યોજના હેઠળ, સરકારી હોસ્પિટલ અને કેટલીક માન્ય ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર ઉપલબ્ધ છે. આ અંગેની વિગતો અને હોસ્પિટલની યાદી [સરકારી વેબસાઇટ](http://pmindia.gov.in) પર ચેક કરી શકો છો.
આ યોજનાથી વડીલોને સારી રીતે આરોગ્ય સંભાળ મેળવી શકશે અને આરોગ્ય સોગંદિતા સુધારવામાં મદદ મળશે.